Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાજોલે કર્યાં દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન

કાજોલે કર્યાં દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન

Published : 23 May, 2025 07:59 AM | Modified : 24 May, 2025 07:15 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ વખતે કાજોલે ગુલાબી રંગની સાડીમાં પરંપરાગત લુક અપનાવ્યો હતો

કાજોલે કલકત્તાના પવિત્ર દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માં કાલીના આશીર્વાદ લેવા પ્રાર્થના કરી હતી

કાજોલે કલકત્તાના પવિત્ર દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માં કાલીના આશીર્વાદ લેવા પ્રાર્થના કરી હતી


હાલમાં કાજોલે કલકત્તાના પવિત્ર દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માં કાલીના આશીર્વાદ લેવા પ્રાર્થના કરી હતી. એ વખતે કાજોલે ગુલાબી રંગની સાડીમાં પરંપરાગત લુક અપનાવ્યો હતો. કાજોલ માં કાલીની નિષ્ઠાવાન ભક્ત છે. આ ધાર્મિક મુલાકાત દરમ્યાન કાજોલે પોતાના આગામી ડ્રામા ‘માં’ વિશે વાત કરી અને આ ફિલ્મને પોતાનું અત્યાર સુધીનું સૌથી મજબૂત પાત્ર ગણાવ્યું હતું.
વિશાલ ફુરિયાના નિર્દેશન હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન, જ્યોતિ દેશપાંડે અને કુમાર મંગત પાઠકે કર્યું છે. આ ફિલ્મ જિયો સ્ટુડિયો અને દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2025 07:15 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK