Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની ફૅનના અવસાનથી અમિતાભ બચ્ચન થઈ ગયા વ્યથિત

પોતાની ફૅનના અવસાનથી અમિતાભ બચ્ચન થઈ ગયા વ્યથિત

Published : 06 May, 2026 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભે પોતાના બ્લૉગમાં આ ઘટના વિશે લખ્યું હતું

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર


અમિતાભ બચ્ચન હાલમાં તેમના ચાહકના અવસાનથી બહુ વ્યથિત છે અને તેમણે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે આ ઘટના તેમના માટે ખૂબ જ દુખદ રહી છે અને શબ્દોમાં એની વ્યથા વ્યક્ત કરવી અત્યંત મુશ્કેલ છે.

અમિતાભે પોતાના બ્લૉગમાં આ ઘટના વિશે લખ્યું હતું કે ‘મને પ્રયાગરાજથી અમારા પરિવારજન જેવી શાલિની સિંહના અવસાનના સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું છે. આવા અવસાનના પ્રસંગે લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી એ હંમેશાં સૌથી મુશ્કેલ અને પીડાદાયક ક્ષણ હોય છે. આવી સ્થિતિમાં આપણે પ્રેમ, પ્રાર્થના અને શોક વ્યક્ત કરીને જ સંવેદના વ્યક્ત કરીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK