મંદિરમાં અક્ષયકુમારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાંઈબાબાની મૂર્તિ આપવામાં આવી હતી.
સાંઈબાબાના આશીર્વાદ લેવા શિર્ડી પહોંચ્યો અક્ષયકુમાર
અક્ષયકુમારે શિર્ડી જઈને સાંઈબાબાનાં દર્શન કર્યા હતાં અને તેમના આશિષ લીધા હતા. તેને શિર્ડીમાં આવેલો જોઈને લોકોની ભીડ ઊમટી આવી હતી. તેની આજુબાજુ પોલીસનો સખત બંદોબસ્ત હતો. મંદિરમાં અક્ષયકુમારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાંઈબાબાની મૂર્તિ આપવામાં આવી હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)