નર્મદનું છેલ્લું પુસ્તક ‘ધર્મવિચાર’ ૧૮૬૬માં મુંબઈથી પ્રગટ થયું.
કવિ નર્મદ – ૧૮૬૦માં પોતાના કાવ્યસંગ્રહમાં છાપવા માટે ફોટો પરથી તૈયાર કરાવેલું એન્ગ્રેવિંગ, નર્મદનું સાપ્તાહિક ‘ડાંડિયો’નો પહેલો અંક, પહેલું પાનું ૧ સપ્ટેમ્બર, ૧૮૬૪ અને નર્મદે જ્યાં અભ્યાસ કરેલો એ એલ્ફિન્સ્ટન કૉલેજના પહેલા પ્રિન્સિપાલ હાર્કનેસ
ખેતર, મેદાનો, ને બાગ, શોભે છે ત્યાં જાગોજાગ,




