તામિલનાડુના તંજૌરમાં આવેલું રાજરાજેશ્વરમ્ મંદિર વિશ્વનું પહેલું અને એકમાત્ર મંદિર છે જે આખું ગ્રેનાઇટથી બન્યું છે
રાજરાજેશ્વરમ્ મંદિર
અગાઉ કહ્યું એમ પથ્થરની બાબતમાં ભારત બહુ નસીબદાર દેશ છે. ભારતમાંથી અમુક પથ્થરો તો ઇમ્પોર્ટ પણ મોટી માત્રામાં થાય છે. એમાં મકરાણા માર્બલ અને સૅન્ડસ્ટોન એટલે કે બંસી પહાડપુરનો પથ્થર સૌથી મોટી સંખ્યામાં છે.



