Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત અને વિરાટ વિજય હઝારે ટ્રોફી માટે તૈયાર થઈ ગયા?

રોહિત અને વિરાટ વિજય હઝારે ટ્રોફી માટે તૈયાર થઈ ગયા?

Published : 11 October, 2025 12:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય હઝારે ટ્રોફી આગામી ૨૪ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી દરમ્યાન રમાશે. છેલ્લે વિરાટ કોહલી દિલ્હી માટે ૨૦૧૦માં અને રોહિત શર્મા મુંબઈ માટે ૨૦૧૮માં વિજય હઝારે ટ્રોફીની મૅચ રમ્યા હતા.

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ભારતના અનુભવી અને સ્ટાર બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્માએ ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે દાવેદારી જાળવી રાખવા તરફ પહેલું પગલું ભર્યું છે. અહેવાલ અનુસાર જાન્યુઆરી ૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની વન-ડે સિરીઝ પહેલાં બન્ને ક્રિકેટર ડોમેસ્ટિક ક્રિકેટની ૫૦-૫૦ ઓવરની ટુર્નામેન્ટમાં ત્રણથી ચાર મૅચ રમે એવી શક્યતા છે. ભારતીય મૅનેજમેન્ટે પહેલાં જ સ્પષ્ટ કરી કરી દીધું હતું કે નૅશનલ ડ્યુટી ન હોય ત્યારે પ્લેયર્સે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. વિજય હઝારે ટ્રોફી આગામી ૨૪ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી દરમ્યાન રમાશે. છેલ્લે વિરાટ કોહલી દિલ્હી માટે ૨૦૧૦માં અને રોહિત શર્મા મુંબઈ માટે ૨૦૧૮માં વિજય હઝારે ટ્રોફીની મૅચ રમ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK