Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી બાદ શ્રેયસનું ૬ કિલો વજન ઘટ્યું

જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી બાદ શ્રેયસનું ૬ કિલો વજન ઘટ્યું

Published : 31 December, 2025 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગામી ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં માટે તે ફિટ જાહેર થશે કે નહીં એના પર સૌની નજર રહેશે

ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન શ્રેયસ ઐયરને બરોળની જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી થઈ હતી

ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન શ્રેયસ ઐયરને બરોળની જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી થઈ હતી


મુંબઈનો સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર નવા વર્ષે ફુલ્લી ફિટ થઈને ક્રિકેટ રમવા માટે તૈયારી કરી રહ્યો છે. ભારતની વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન બૅન્ગલોરમાં સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ મૂલ્યાંકનોમાંથી પસાર થઈ રહ્યો છે.

ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન શ્રેયસ ઐયરને બરોળની જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી થઈ હતી. અહેવાલ અનુસાર આ ઇન્જરીને કારણે ૩૧ વર્ષના આ સ્ટાર બૅટરનું ૬ કિલો વજન ઘટી ગયું છે. આગામી ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં માટે તે ફિટ જાહેર થશે કે નહીં એના પર સૌની નજર રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK