Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો વર્લ્ડ કપ દરજ્જો છીનવી લેવા હાકલ કરી

સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો વર્લ્ડ કપ દરજ્જો છીનવી લેવા હાકલ કરી

Published : 31 January, 2026 04:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ વિશે મોટી કમેન્ટ કરી છે. ૬૦ વર્ષના સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારા માટે ક્રિકેટ વર્લ્ડ કપ હંમેશાં ૫૦-૫૦ ઓવરનો રહેશે.

સંજય માંજરેકર

સંજય માંજરેકર


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ વિશે મોટી કમેન્ટ કરી છે. ૬૦ વર્ષના સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારા માટે ક્રિકેટ વર્લ્ડ કપ હંમેશાં ૫૦-૫૦ ઓવરનો રહેશે. દર બે વર્ષે યોજાતા T20 ફૉર્મેટને દર ૪ વર્ષે યોજાતા વર્લ્ડ કપ જેવો દરજ્જો ન આપવો જોઈએ. હું એનું મૂળ નામ પસંદ કરીશ - ધ વર્લ્ડ T20.’


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK