Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે નિધન

સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે નિધન

Published : 02 January, 2019 07:40 PM | Modified : 14 February, 2019 03:08 PM | IST |

સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે નિધન

ક્રિકેટના ભગવાનના કોચનું નિધન

ક્રિકેટના ભગવાનના કોચનું નિધન


રમાકાંત વિઠલ આચરેકરનો જન્મ 1932માં થયો હતો. આચરેકરની ખેલાડી તરીકેની કારકિર્દી કરતા તેમની કોચ તરીકેની કારકિર્દી વધુ જાણીતી છે. તેમણે 1943માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. 1945માં તેઓ ન્યૂ હિંદ સ્પોર્ટ્સ ક્લબ માટે રમ્યા. તેઓ યંગ મહારાષ્ટ્ર ઈલેવન માટે પણ રમ્યા હતા. તેઓ 1963-64માં હૈદરાબાદમાં એકમાત્ર ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા.

આ પણ વાંચોઃ IND VS AUS: કેમ સિડની ટેસ્ટને કહેવાય છે PINK TEST ?



રમાકાંત આચરેકરે કામત મેમોરિયલ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી. તેમણે અનેક જાણીતા ક્રિકેટરોને તાલીમ આપી છે. જેમાં સચિન તેંડુલકર, અજિત અગરકર, ચંદ્રકાંત પંડિત, વિનોદ કાંબલી અને પ્રવિણ આમરેનો સમાવેશ થાય છે. આચરેકરે તેમનું જીવન તાલીમ આપવામાં અને ભારતીય ક્રિકેટના સ્ટાન્ડર્ડને ઉંચુ લાવવામાં લગાવી દીધું. હાલ આ ક્રિકેટ ક્લબ તેમના દીકરી કલ્પના અને જમાઈ દીપક ચલાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 03:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK