Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી ટેસ્ટ-મૅચમાં કૅચ છોડનાર ભારતીય ફીલ્ડર્સનો બચાવ કર્યો રવિચન્દ્રન અશ્વિને

પહેલી ટેસ્ટ-મૅચમાં કૅચ છોડનાર ભારતીય ફીલ્ડર્સનો બચાવ કર્યો રવિચન્દ્રન અશ્વિને

Published : 25 June, 2025 10:20 AM | Modified : 26 June, 2025 06:59 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

SG બૉલ હાથમાં સરસ અને આરામદાયક લાગે છે, કૂકાબુરા નાનો લાગે છે, જ્યારે ડ્યુક્સ વધુ મુશ્કેલ છે અને ફીલ્ડરના દૃષ્ટિકોણથી મોટો લાગે છે એ સરળ નથી.

યશસ્વી જાયસવાલ

યશસ્વી જાયસવાલ


હેડિંગ્લી ટેસ્ટ-મૅચના બીજા અને ત્રીજા દિવસે ૩-૩ કૅચ છોડવાને કારણે યશસ્વી જાયસવાલ સહિતના ભારતીય ફીલ્ડર્સ ભારે ટ્રોલ થયા હતા. જોકે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને તેમનો બચાવ કરીને એની પાછળનું કારણ સમજાવ્યું હતું.


અશ્વિન કહે છે, ‘ઠંડું વાતાવણ અને ડ્યુક્સ બૉલનો અનુભવ પણ મહત્ત્વપૂર્ણ છે. તેની આદત પાડવામાં થોડો સમય લાગી શકે છે. SG બૉલ હાથમાં સરસ અને આરામદાયક લાગે છે, કૂકાબુરા નાનો લાગે છે, જ્યારે ડ્યુક્સ વધુ મુશ્કેલ છે અને ફીલ્ડરના દૃષ્ટિકોણથી મોટો લાગે છે એ સરળ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK