Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય ટીમના ૧૫માંથી ૧૪ પ્લેયર્સ થયા રિટાયર

વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય ટીમના ૧૫માંથી ૧૪ પ્લેયર્સ થયા રિટાયર

Published : 08 June, 2025 09:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે માત્ર વિરાટ કોહલી રમી રહ્યો છે ઇન્ટરનૅશનલ ક્રિકેટ

વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય સ્ક્વૉડનો એક અનોખો ફોટો વાઇરલ થયો

વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય સ્ક્વૉડનો એક અનોખો ફોટો વાઇરલ થયો


સોશ્યલ મીડિયા પર વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ની વિજેતા ભારતીય સ્ક્વૉડનો એક અનોખો ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં દર્શાવવામાં આવ્યું છે કે એ સ્ક્વૉડમાંથી માત્ર વિરાટ કોહલી જ છે જે હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઍક્ટિવ છે. શુક્રવારે પીયૂષ ચાવલાની નિવૃત્તિ સાથે આ સ્ક્વૉડના ૧૫માંથી ૧૪ પ્લેયર્સ રિટાયર થયા છે.


એ વર્લ્ડ કપ રમતી વખતે કોહલીની ઉંમર ઑલમોસ્ટ બાવીસ વર્ષની હતી. હાલમાં ૩૬ વર્ષનો વિરાટ કોહલી ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટ છોડી ચૂક્યો છે. હવે તે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ સમયગાળામાં ભારત ૨૭ વન-ડે મૅચ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2025 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK