Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jhansi

લેખ

દાનિશ આરા નામની ૨૩ વર્ષની એક સ્ટુડન્ટે અરીસા પર I QUIT (આઇ ક્વિટ) લખીને મંગળવારે આત્મહત્યા કરી

દર્પણ પર I QUIT લખીને આત્મહત્યા

ઝાંસીની LLBની સ્ટુડન્ટ માટે પ્રેમભંગ જીવલેણ બન્યો

12 April, 2025 01:31 IST | Jhansi | Gujarati Mid-day Correspondent
એક માણસ રાજધાની એક્સપ્રેસમાં પોતાના ગોલ્ડન રિટ્રિવર ડૉગીને લઈને ચડવા જવાના પ્રયાસમાં ડૉગીનો જીવ જોખમમાં મૂકી દેતો

ચાલતી ટ્રેનમાં ડૉગીને ચડાવવા જતાં ડૉગી પટરી પર જઈ પડ્યો, પણ બચી ગયો

રાજધાની એક્સપ્રેસ ટ્રેન જેવી ઊપડી રહી હતી એ જ વખતે એક વ્યક્તિ ગળે પટ્ટો બાંધેલા ડૉગીને લઈને દોડીને ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે.

03 April, 2025 03:03 IST | Jhansi | Gujarati Mid-day Correspondent
ચાર વર્ષની દીકરીએ મમ્મીની હત્યાનું રહસ્ય ડ્રૉઇંગ બનાવીને બહાર પાડ્યું.

ચાર વર્ષની દીકરીએ મમ્મીની હત્યાનું રહસ્ય ડ્રૉઇંગ બનાવીને બહાર પાડ્યું

સોનાલીની ચાર વર્ષની દીકરીએ ભારે ભીડ વચ્ચે પણ મમ્મીની હત્યા પપ્પાએ કેવી રીતે કરી હતી એનું ડ્રૉઇંગ બનાવીને જણાવતાં સંદીપની ધરપકડ કરવામાં આવી હતી.

19 February, 2025 10:23 IST | Jhansi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય પીટીઆઈ

Maha Kumbh જતી ટ્રેન પર પત્થરમારો અને તોડફોડ, પ્રવાસીઓ ગભરાયા

ઝાંસી-પ્રયાગરાજ ટ્રેન પર મધ્ય પ્રદેશના હરપાલપુરમાં પત્થરમારો અને તોડફોડ કરીને હુમલો કરવામાં આવ્યો છે. મહાકુંભ પ્રવાસીઓને લઈ જતી આ ટ્રેન પર હુમલો થતાં પ્રવાસીઓ ભયમાં છે.

28 January, 2025 12:59 IST | Jhansi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

શૂરવીરતાની ભૂમિ એટલે રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી

શૂરવીરતાની ભૂમિ એટલે રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી

ઝાંસીનો કિલ્લો, રાણીમહેલ, ઝાંસી મ્યુઝિયમ, ગંગાધરની છત્રી, લક્ષ્મીબાઈ મંદિરની સાથે બુંદેલખંડ, દેવગઢ તથા દતિયાની મુલાકાત પ્રવાસમાં નવો રોમાંચ ઉમેરશે

16 January, 2019 03:58 IST

વિડિઓઝ

ઝાંસી હૉસ્પિટલમાં આગ: 10 નવજાત બાળકોના મોત, બહુ-સ્તરીય તપાસના આદેશ

ઝાંસી હૉસ્પિટલમાં આગ: 10 નવજાત બાળકોના મોત, બહુ-સ્તરીય તપાસના આદેશ

એક દુ:ખદ ઘટનામાં, હૉસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાત બાળકોના જીવ ગયા. 15 નવેમ્બરની મોડી સાંજે ઝાંસી મેડિકલ કૉલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુ:ખદ આગની ઘટનાએ 10 માસૂમ નવજાત બાળકોના જીવ લીધા હતા જેમને NICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડિકલ કૉલેજની બહારના વિઝ્યુઅલમાં ગભરાટથી ગ્રસ્ત દર્દીઓ અને તેમના કેરટેકર્સ દર્શાવવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યોમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકો માટે વિલાપ કરતા સંબંધીઓ દર્શાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલના અધિકારીઓના જણાવ્યા મુજબ, એનઆઈસીયુ વોર્ડમાં 54 નવજાત શિશુઓ દાખલ હતા અને ફસાયેલા કેટલાક શિશુઓને બચાવી લેવામાં આવ્યા છે.

16 November, 2024 06:11 IST | Jhansi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK