Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Babasaheb Ambedkar

લેખ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રામપાલ કશ્યપ

૧૪ વર્ષથી પગરખાં ન પહેરતા વ્રતધારીને નરેન્દ્ર મોદીએ જૂતાં પહેરાવીને ખખડાવ્યા

હું આવા સાથીઓની ભાવનાઓનું સન્માન કરું છું, પરંતુ મારો આગ્રહ છે કે આવા પ્રણ લેવાને બદલે કોઈ સામાજિક અથવા દેશહિતના કાર્યનું પ્રણ લો

16 April, 2025 07:34 IST | Haryana | Gujarati Mid-day Correspondent
ચંદ્રકાન્ત પાટીલ

એક જ લોહીના ચાર લોકો ઘરમાં હોય ત્યાં ઝઘડા થાય

ચંદ્રકાન્ત પાટીલે મહાયુતિમાં મતભેદ હોવાના વિરોધીઓના મત વિશે કહ્યું...

15 April, 2025 11:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ફાઇલ તસવીર

Ambedkar Jayanti 2025: BMC સજ્જ, મુંબઈ પોલીસે પણ જારી કરી ટ્રાફિક એડવાઇઝરી

Babasaheb Ambedkar Jayanti 2025: ચૈત્યભૂમિ, રાજગૃહ અને અન્ય મહત્વના સ્થળોએ પીવાના પાણીની સુવિધાઓ સહિત કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યા છે.

15 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : સતેજ શિંદે

News In Shorts : જુહુ બીચ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અદ્ભુત રેતશિલ્પ

શિલ્પ બનાવવાનું આયોજન સાંતાક્રુઝની ભીમવાડા ક્રીડા મંડળ આણિ મહિલા મંડળ દ્વારા બૌદ્ધજન પંચાયત સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું

14 April, 2025 01:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

દાદરના ચૈત્યભૂમિ ખાતે સરકાર સહિત વિપક્ષના ઘણા નેતાઓ ભેગા થયા હતા (તસવીરો: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં નેતાઓએ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નાગપુર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી

તસવીરો: પીએમ મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલયનો કર્યો શિલાન્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષ નિમિત્તે નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી તેમણે આરએસએસના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

31 March, 2025 07:10 IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
લુધિયાનામાં દલિત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત કરવામાં આવ્યો હતી, જેને લીધે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

પંજાબમાં ડૉ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાના વિરોધમાં અનેક શહેર બંધ, જુઓ તસવીરો

પંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં  આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)

28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
કૉંગ્રેસ અને ભાજપની લડાઈ આવી પહોંચી મુંબઈ (તસવીરો: મિડ-ડે)

મુંબઈ: BJP કાર્યકરોએ વિરોધ પ્રદર્શન વખતે કૉંગ્રેસ ઑફિસની તોડફોડ કરી હોવાનો આરોપ

ગુરુવારે મુંબઈમાં કૉંગ્રેસ ઑફિસની બહાર ભાજપના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (BJYM) ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરોએ કૉંગ્રેસ કાર્યાલયમાં કથિત રીતે તોડફોડ કરી હોવાનો આરોપ છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો કર્યો હતો. (તસવીરો: મિડ-ડે)

19 December, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બીઆર આંબેડકર પોસ્ટર વિવાદ પર સપા પ્રમુખ અખિલેશ યાદવ સામે લખનૌમાં ભાજપનો વિરોધ

બીઆર આંબેડકર પોસ્ટર વિવાદ પર સપા પ્રમુખ અખિલેશ યાદવ સામે લખનૌમાં ભાજપનો વિરોધ

30 એપ્રિલના રોજ હઝરતગંજ લખનૌમાં બીઆર આંબેડકર પોસ્ટર વિવાદ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સામે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ સાંસદ બ્રિજ લાલે કહ્યું, "અખિલેશ યાદવે બીઆર આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે પોતાના અડધા ચહેરા અને બીઆર આંબેડકરના અડધા ચહેરાનો ઉપયોગ કરીને હોર્ડિંગ બનાવ્યું..."

30 April, 2025 06:47 IST | Lucknow
ભારતે યુએનમાં આંબેડકર જયંતિની ઉજવણી કરી, મંત્રી રામદાસ અઠાવલે ઉજવણીમાં જોડાયા

ભારતે યુએનમાં આંબેડકર જયંતિની ઉજવણી કરી, મંત્રી રામદાસ અઠાવલે ઉજવણીમાં જોડાયા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ડૉ. બીઆર આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ન્યુ યોર્કમાં યુએન મુખ્યાલય ખાતે એક ખાસ સ્મારક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી, જેમાં વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું, "આજે, ન્યૂ યોર્કમાં ભારતના કાયમી મિશન દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. ફક્ત સમગ્ર ભારતમાં જ નહીં, પરંતુ ઘણા દેશો ઉજવણી કરી રહ્યા છે." તેમણે યુએનમાં ભારતના કાયમી મિશનની "આંતરરાષ્ટ્રીય સંવાદ, સામાજિક ન્યાય અને સમાવેશ પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા" માટે પ્રશંસા કરી.

15 April, 2025 05:07 IST | New York
જેપી નડ્ડા અને બીજા નેતાઓએ ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

જેપી નડ્ડા અને બીજા નેતાઓએ ડૉ. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

ડૉ. બીઆર આંબેડકરની ૧૩૫મી જયંતિ નિમિત્તે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય નેતાઓએ ૧૪ એપ્રિલના રોજ નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી.

14 April, 2025 10:13 IST | New Delhi
પીએમ મોદી, રાહુલ ગાંધી સાંસદોએ આંબેડકરની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પીએમ મોદી, રાહુલ ગાંધી સાંસદોએ આંબેડકરની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સંસદ પરિસરમાં પ્રેરણા સ્થળ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ મુર્મુ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ જોડાયા.

14 April, 2025 02:35 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK