Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નવરાશના સમયમાં અરુણ યોગીરાજે બનાવી રામલલાની ટચૂકડી મૂર્તિ

નવરાશના સમયમાં અરુણ યોગીરાજે બનાવી રામલલાની ટચૂકડી મૂર્તિ

26 March, 2024 11:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામલલાની મુખ્ય મૂર્તિ પસંદ થઈ એ પછી અયોધ્યામાં નવરો હતો ત્યારે આ નાની રામલલાની મૂર્તિ બનાવી હતી.

મૂર્તિકાર અરુણ યોગીરાજ

What`s Up!

મૂર્તિકાર અરુણ યોગીરાજ


અયોધ્યામાં બિરાજમાન રામલલા માટે શિલ્પકાર અરુણ યોગીરાજની મૂર્તિની પસંદગી થઈ ગઈ એ પછીના થોડા દિવસોમાં જ નવરાશના સમયે એ જ રામલલાની મૂર્તિનું સ્મૉલર વર્ઝન તૈયાર કર્યું છે. અરુણ યોગીરાજે આ મૂર્તિની તસવીર ઍક્સ પર શૅર કરીને લખ્યું હતું, રામલલાની મુખ્ય મૂર્તિ પસંદ થઈ એ પછી અયોધ્યામાં નવરો હતો ત્યારે આ નાની રામલલાની મૂર્તિ બનાવી હતી.
આ મૂર્તિ પણ ‘બાલકરામ’ની જેમ ઊભી અવસ્થામાં જ છે, પણ મૂળ મૂર્તિના રંગ કરતાં થોડો આછો કાળો રંગ આ મૂર્તિનો છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2024 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK