લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચાર દરમ્યાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના જૂનાગઢમાં તેમની રેલીમાં કહ્યું હતું કે તેમણે સેટેલાઇટ સર્વે કરાવ્યો છે. સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે ભારતની આસપાસ ૧૩૦૦ ટાપુઓ છે જે સિંગાપોર કરતા પણ મોટા છે. સર્વેના પરિણામને આધાર માનીને વડાપ્રધાન મોદીએ આ ટાપુઓને વિકસાવવા અને ભારતને પર્યટન હબ બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.














