Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Gandhi Jayanti 2023: PMએ મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ

Gandhi Jayanti 2023: PMએ મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ

02 October, 2023 10:17 IST | Delhi

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર આજે `રાષ્ટ્રપિતા` મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. તેમણે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 119મી જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

02 October, 2023 10:17 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK