Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટે જોશીમઠ ક્રાઇસિસ પર સુનાવણી કરવાની ના પાડી

સુપ્રીમ કોર્ટે જોશીમઠ ક્રાઇસિસ પર સુનાવણી કરવાની ના પાડી

17 January, 2023 11:45 AM IST | Joshimath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસિસ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની બેન્ચે અરજી કરનારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં આ અરજી કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ) : સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના જમીનમાં ધસી રહેલા જોશીમઠની કટોકટીને રાષ્ટ્રીય હોનારત જાહેર કરવા માટે અદાલતના હસ્તક્ષેપની માગણી કરતી એક અરજી પર સુનાવણી કરવાનો ગઈ કાલે ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસિસ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની બેન્ચે અરજી કરનારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં આ અરજી કરવા જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 11:45 AM IST | Joshimath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK