Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ

નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ

24 December, 2011 04:40 AM IST |

નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ

નવા વર્ષે પ્રવાસીઓને ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની રેલવેની ભેટ



૧૧ દિવસનો રૂટ ધરાવતી આ ટ્રેનનો પ્રવાસ ચંડીગઢથી શરૂ થશે અને અમદાવાદમાં પૂરો થશે. આ ટ્રેનનો પ્રવાસ ૨૫ ડિસેમ્બરે ચંડીગઢથી શરૂ થશે અને એ વાયા દિલ્હી કેન્ટોનમેન્ટ થઈને ૪ જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે. આ પ્રવાસ દરમ્યાન ટ્રેન મહત્વના ટૂરિસ્ટ સ્પૉટ પર હૉલ્ટ કરશે. આ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પાસે ૫૬૪૩ રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવશે અને આ પૅકેજમાં ટ્રાવેલ, ફૂડ તેમ જ ટ્રાન્સર્પોટ ફૅસિલિટીના ખર્ચને આવરી લેવામાં આવશે. આ ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ આઇઆરસીટીની વેબસાઇટ પર ઑનલાઇન પણ કરી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2011 04:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK