Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓમ નમઃ શિવાય સાંભળું છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે : નરેન્દ્ર મોદી

ઓમ નમઃ શિવાય સાંભળું છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે : નરેન્દ્ર મોદી

Published : 28 July, 2025 09:30 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવદર્શનથી મળતી ઊર્જા અને આધ્યાત્મિક અનુભવ મનને ભાવવિભોર કરી દે છે. નરેન્દ્ર મોદીએ મંદિરમાં પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને પૂજા પણ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તામિલનાડુના ઐતિહાસિક ગંગઈકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરાઈ ઉત્સવમાં સહભાગી થયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તામિલનાડુના ઐતિહાસિક ગંગઈકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરાઈ ઉત્સવમાં સહભાગી થયા


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તામિલનાડુના ઐતિહાસિક ગંગઈકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરાઈ ઉત્સવમાં સહભાગી થયા હતા. ત્યાંના શિવભક્તિના વાતાવરણને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે હું કાશીનો સંસદસભ્ય છું અને જ્યારે પણ ઓમ નમઃ શિવાય સાંભળું છું તો મારા રૂંવાડાં ઊભાં થઈ જાય છે. તેમણે કહ્યું કે શિવદર્શનથી મળતી ઊર્જા અને આધ્યાત્મિક અનુભવ મનને ભાવવિભોર કરી દે છે. નરેન્દ્ર મોદીએ મંદિરમાં પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને પૂજા પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2025 09:30 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK