Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મણિપુરમાં હિંસામાં ૫૪ જણનાં મૃત્યુ, હજી અજંપાભરી શાંતિ

મણિપુરમાં હિંસામાં ૫૪ જણનાં મૃત્યુ, હજી અજંપાભરી શાંતિ

07 May, 2023 11:44 AM IST | Imphal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિનસત્તાવાર આંકડો એના કરતાં અનેકગણો વધારે હોવાનું સોર્સિસ જણાવી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મણિપુરમાં ફાટી નીકળેલાં તોફાનોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૫૪ થઈ છે. જોકે, બિનસત્તાવાર આંકડો એના કરતાં અનેકગણો વધારે હોવાનું સોર્સિસ જણાવી રહ્યા છે. અહીં અજંપાભરી શાંતિ છે. દુકાનો અને માર્કેટ્સ ફરીથી ખૂલ્યાં છે અને રસ્તાઓ પર કાર્સ દોડતી જોવા મળી હતી. આર્મી અને રૅપિડ ઍક્શન ફોર્સિસ તેમ જ સેન્ટ્રલ પોલીસ ફોર્સિસના વધુ જવાનોને મણિપુરમાં તહેનાત કરવામાં આવ્યા છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક છે. તમામ મહત્ત્વના એરિયા અને રસ્તાઓ પર જવાનોની હાજરી સ્પષ્ટ જોવા મળે છે. ઇમ્ફાલ અને અન્ય સ્થળોએ મોટા ભાગની દુકાનો અને માર્કેટ્સ સવારે ખુલ્લી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2023 11:44 AM IST | Imphal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK