Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું 99 વર્ષની વયે નિધન

ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું 99 વર્ષની વયે નિધન

06 May, 2021 12:45 PM IST | Chennai
Agency

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આખરી વર્ષોમાં તેમના અંગત સચિવ તરીકે સેવા આપનારા વી. કલ્યાણમ મંગળવારે ચેન્નઈમાં અવસાન પામ્યા હતા.

વી. કલ્યાણમ

વી. કલ્યાણમ


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આખરી વર્ષોમાં તેમના અંગત સચિવ તરીકે સેવા આપનારા વી. કલ્યાણમ મંગળવારે ચેન્નઈમાં અવસાન પામ્યા હતા. ૯૯ વર્ષના કલ્યાણમનો જન્મ વર્ષ ૧૯૨૨માં શિમલામાં થયો હતો. તેઓ વર્ષ ૧૯૪૪થી વર્ષ ૧૯૪૮ સુધી ગાંધીબાપુના અંગત સચિવ હતા અને છેલ્લે બાપુ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેઓ તેમની પાસે હતા. બાપુને ગોળી વાગી ત્યારે તેઓ ‘હે રામ’ શબ્દો બોલ્યા નહોતા, એવા વી. કલ્યાણમના અગાઉના બયાનથી સૌને આંચકો લાગ્યો હતો. જોકે પછીથી તેમણે કહ્યું હતું કે ‘ગાંધીજીને હે રામ બોલતાં મેં સાંભળ્યા નહોતા.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2021 12:45 PM IST | Chennai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK