Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહાકુંભને એક્સ્ટેન્ડ નથી કરી રહ્યા, ૨૬ તારીખે થશે સમાપન

મહાકુંભને એક્સ્ટેન્ડ નથી કરી રહ્યા, ૨૬ તારીખે થશે સમાપન

Published : 19 February, 2025 07:18 AM | Modified : 19 February, 2025 07:53 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬ ફેબ્રુઆરીએ નિર્ધારિત તિથિ પર મહાકુંભનું સમાપન થશે, ત્યાં સુધી જે ભાવિકો આવશે તેમના સુગમ આવાગમન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.’

કુંભ મેળો

કુંભ મેળો


આજકાલ સોશ્યલ મીડિયામાં એવી અફવા ફેલાઈ છે કે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભારે ભીડ થતી હોવાથી ઉત્તર પ્રદેશ સરકાર, મેળા પ્રશાસન અને જિલ્લા પ્રશાસને મેળાને એક્સ્ટેન્ડ કરીને માર્ચ સુધી લંબાવી દીધો છે, પણ પ્રયાગરાજના ડિ​સ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રવીન્દ્ર માંદડે આવી અફવાઓને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટરૂપે કહ્યું છે કે ‘આ માત્ર અફવા છે. મહાકુંભના મેળાનું જે શેડ્યુલ બહાર પાડવામાં આવે છે એ મુહૂર્ત મુજબ હોય છે અને એ પહેલેથી જ નક્કી હોય છે. ૨૬ ફેબ્રુઆરીએ નિર્ધારિત તિથિ પર મહાકુંભનું સમાપન થશે, ત્યાં સુધી જે ભાવિકો આવશે તેમના સુગમ આવાગમન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 07:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK