Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદીના હુંકાર બાદ ગીતાજ્ઞાન સાથે આર્મી ચીફની તસવીર આપી રહી છે ખાસ સંદેશ

મોદીના હુંકાર બાદ ગીતાજ્ઞાન સાથે આર્મી ચીફની તસવીર આપી રહી છે ખાસ સંદેશ

Published : 26 April, 2025 10:40 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જનરલ દ્વિવેદી કમાન્ડરોની સાથે વાતચીત કરતા હોય છે ત્યારે ગીતાની તસવીર અને સંદેશ જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં ગીતા અને એનો સંદેશ બતાવવો કોઈ સંયોગ નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સ્પષ્ટ રીતે આતંકવાદીઓને શોધી-શોધીને મારવાની વાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદીઓને ધૂળમાં મિલાવવાના સ્પષ્ટ સંદેશ વચ્ચે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સંદર્ભમાં શુક્રવારે સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના કમાન્ડરો સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી એની તસવીરો સામે આવી છે. એમાં જનરલ દ્વિવેદી કમાન્ડરોની સાથે વાતચીત કરતા હોય છે ત્યારે ગીતાની તસવીર અને સંદેશ જોવા મળી રહ્યાં છે. આ તસવીરમાં ગીતા અને એનો સંદેશ બતાવવો કોઈ સંયોગ નથી. આ તસવીરમાં મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને ભગવાન કૃષ્ણ તરફથી આપવામાં આવેલા સંદેશ છે.

દાવો કરાઈ રહ્યો છે કે ભારતે આતંકવાદી હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 10:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK