Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો ભાગલા વખતે બધા મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત તો ભારત સ્વર્ગ હોત: ગિરિરાજ

જો ભાગલા વખતે બધા મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત તો ભારત સ્વર્ગ હોત: ગિરિરાજ

Published : 22 April, 2026 09:36 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહે સોમવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહ


ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા ગિરિરાજ સિંહે સોમવારે એક વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘ભાગલા સમયે બધા મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત અને બધા હિન્દુઓને ભારતમાં લાવવામાં આવ્યા હોત તો દેશ આજે સ્વર્ગ જેવો હોત. ભાગલા જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાની મહત્ત્વાકાંક્ષાઓ અને ગાંધીજીની મધ્યસ્થીને કારણે થયા હતા. મોટા ભાગના મુસ્લિમોએ એનું સમર્થન કર્યું હતું અને અહીં રોકાયેલા લોકોએ ‘ગઝવા-એ-હિંદ’નું સમર્થન કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 09:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK