Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ

હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ

05 November, 2011 07:46 PM IST |

હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ

હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ






આપણે એવી સ્થિતિમાં જીવવું પડે છે જ્યાં બધું આપણને ગમતું નથી થતું એમ જણાવતાં મનમોહન સિંહે વધુમાં કહ્યું હતું કે ‘આપણે સાર્વભૌમ રાષ્ટ્રો સાથે કામ પાર પાડી રહ્યા છીએ. આ સાર્વભૌમ રાષ્ટ્રો એમનો કાનૂન જેટલી છૂટ આપે એટલો જ સહકાર આપણને આપી શકે છે. આ દિશામાં કામ થઈ રહ્યું છે. મને અંદાજ નથી કે વિદેશી બૅન્કોમાં કેટલું કાળું ધન છુપાવવામાં આવ્યું છે.’


જી-૨૦ રાષ્ટ્રોએ વિદેશી બૅન્કોમાં બ્લૅક મની છુપાવી કરચોરી કરતા લોકોને પકડી પાડવા માટે સહકાર સાધવા કરાર કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2011 07:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK