Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇંદોરમાં સોનમ રઘુવંશીની તસવીર સાથેના શૂર્પણખા દહન પર હાઈ કોર્ટે લગાવી રોક

ઇંદોરમાં સોનમ રઘુવંશીની તસવીર સાથેના શૂર્પણખા દહન પર હાઈ કોર્ટે લગાવી રોક

Published : 29 September, 2025 09:17 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દશેરા પર ઇંદોરના પૌરુષ સંગઠને શૂર્પણખા દહન કરવાની જાહેરાત કરી હતી

કોર્ટે રાજ્યના અધિકારીઓને એ સુનિ‌શ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે દશેરાના ઉત્સવ પર રાવણના પૂતળાના સ્થાને સોનમ રઘુવંશી કે અન્ય કોઈનું પણ પૂતળું જલાવવામાં ન આવે. 

કોર્ટે રાજ્યના અધિકારીઓને એ સુનિ‌શ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે દશેરાના ઉત્સવ પર રાવણના પૂતળાના સ્થાને સોનમ રઘુવંશી કે અન્ય કોઈનું પણ પૂતળું જલાવવામાં ન આવે. 


દશેરા પર ઇંદોરના પૌરુષ સંગઠને શૂર્પણખા દહન કરવાની જાહેરાત કરી હતી. એમાં હનીમૂન હત્યાકાંડ માટે કુખ્યાત સોનમ રઘુવંશી સહિત ૧૧ મહિલાઓની તસવીરો મુકાવાની હતી. જોકે સોનમ રઘુવંશીની મમ્મીએ હાઈ કોર્ટમાં આ ઇવેન્ટ વિરુદ્ધ અરજી કરી હતી. એની સુનાવણીમાં હાઈ કોર્ટે આ કાર્યક્રમ પર રોક લગાવતાં કહ્યું હતું કે આવું કરવું એ જે-તે વ્યક્તિના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે રાજ્યના અધિકારીઓને એ સુનિ‌શ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે દશેરાના ઉત્સવ પર રાવણના પૂતળાના સ્થાને સોનમ રઘુવંશી કે અન્ય કોઈનું પણ પૂતળું જલાવવામાં ન આવે. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2025 09:17 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK