આ વર્ષે બજેટમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ-ટૅક્સ ઝીરો કરી દેવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
સંસદમાં બજેટ રજૂ થયા બાદ પોસ્ટ-બજેટ કૉન્ફરન્સમાં ફાઇનૅન્સ સેક્રટરી તુહિન કાન્તા પાંડેએ જણાવ્યું હતું કે ૭૫ ટકા ટૅક્સપેયર્સ નવી ટૅક્સ-પ્રણાલીમાં મૂવ થઈ ચૂક્યા છે. જૂની ટૅક્સ-પ્રણાલી ઉપલબ્ધ છે પણ મોટા ભાગના લોકો નવી ટૅક્સ-પ્રણાલી હેઠળ રિટર્ન્સ ફાઇલ કરે છે. આ વર્ષે બજેટમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ-ટૅક્સ ઝીરો કરી દેવામાં આવ્યો છે.

