Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીમાં દેશના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બનવાની કાબેલિયત - બલબીર પુંજ

નરેન્દ્ર મોદીમાં દેશના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બનવાની કાબેલિયત - બલબીર પુંજ

01 October, 2011 09:36 PM IST |

નરેન્દ્ર મોદીમાં દેશના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બનવાની કાબેલિયત - બલબીર પુંજ

નરેન્દ્ર મોદીમાં દેશના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બનવાની કાબેલિયત - બલબીર પુંજ






બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની સાઇડલાઇનમાં બલબીર પુંજને મોદીની દેશનું નેતૃત્વ કરવાની કાબેલિયત વિશે પૂછવામાં આવ્યું હતું. મોદી અને અડવાણી આ બેમાંથી કોણ વડા પ્રધાન બનશે એના જવાબમાં બલબીર પુંજે કહ્યું હતું કે ‘એની મને ખબર નથી. દેશના લોકો એ નક્કી કરશે.’


મોદી નારાજ છે એટલે આવ્યા નથી એવા અહેવાલોને નકારી કાઢતાં બલબીરે કહ્યું હતું કે મોદી નવરાત્રિની પૂજામાં વ્યસ્ત છે એટલે તેમણે અમદાવાદ જ રહેવું પડે એમ છે.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2011 09:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK