ઍક્ટર સદાશિવ અમરાપુરકરની હાલત ગંભીર
ADVERTISEMENT
સદાશિવ અમરાપુરકરની પુત્રી રીમાએ પિતાની તબિયત બાબતે કહ્યુુ હતું કે ‘થોડાંક અઠવાડિયાં પહેલાં લન્ગ ઇન્ફેક્શનને કારણે તેમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધુ કથળતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જોકે તેઓ વેન્ટિલેટરને રિસ્પૉન્ડ કરી રહ્યા છે.’