Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરે બોઇસરથી બાંદરા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને આવ્યા

ઉદ્ધવ ઠાકરે બોઇસરથી બાંદરા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને આવ્યા

Published : 13 April, 2024 12:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાલઘરમાં મહા વિકાસ આઘાડીનાં ઉમેદવારના પ્રચાર માટે ગયેલા

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો લોકલમાં પ્રવાસ

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો લોકલમાં પ્રવાસ


મહા વિકાસ આઘાડીનાં પાલઘર લોકસભા બેઠકનાં ઉમેદવાર ભારતી કામડીની પ્રચારસભા માટે ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પાલઘર ગયા હતા. સાંજે સભા પૂરી થયા બાદ તેઓ પાલઘરથી કારમાં બોઇસર રેલવે-સ્ટેશન ગયા હતા. ત્યાંથી સાંજે ૭.૦૯ વાગ્યાની બાંદરા લોકલ ટ્રેનમાં તેઓ સંજય રાઉત અને મિલિંદ નાર્વેકર સાથે ચડ્યા હતા અને વિન્ડો-સીટ પર બેસીને બાંદરા પહોંચ્યા હતા. એ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પાલઘરની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદેની ટીકા કરી હતી. તેમણે વડા પ્રધાન વિશે કહ્યું હતું કે હવેથી હું વડા પ્રધાન નહીં, પણ નરેન્દ્ર મોદીની ટીકા કરીશ, કારણ કે દેશના વડા પ્રધાનનું અપમાન ન કરી શકાય.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK