° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023


મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષપદે સ્નેહલ મુઝુમદારની નિમણૂક

16 March, 2023 12:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમિતિના અન્ય સદસ્યોમાં બધા ગુજરાતીઓ

સ્નેહલ મુઝુમદાર

સ્નેહલ મુઝુમદાર

મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક ખાતાએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની ૨૦૨૩-૨૦૨૬ની કારોબારી સમિતિ જાહેર કરી છે. કાર્યાધ્યક્ષપદે સ્નેહલ મુઝુમદારની અને સમિતિના અન્ય સદસ્યોમાં હિરેન મહેતા, વર્ષા અડાલજા, ડૉ. ઉર્વશી માણેક, નિરંજન પંડ્યા, ડૉ. મોનિકા ઠક્કર,  વિજય જાની, દિનકર જોષી, સૌરભ શાહ, હિતેન આનંદપરા, મુકેશ જોષી, ડૉ. પ્રીતિ જરીવાળા, દીપક મહેતા, ડૉ. ખેવના દેસાઈ, ડૉ. વસંત મારુ, સંજય પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.

16 March, 2023 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK