Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જામસાંડેકરની હત્યા : દોષી અરુણ ગવળીને જન્મટીપ કે ફાંસી?

જામસાંડેકરની હત્યા : દોષી અરુણ ગવળીને જન્મટીપ કે ફાંસી?

28 August, 2012 05:27 AM IST |

જામસાંડેકરની હત્યા : દોષી અરુણ ગવળીને જન્મટીપ કે ફાંસી?

જામસાંડેકરની હત્યા : દોષી અરુણ ગવળીને જન્મટીપ કે ફાંસી?


arun-gavli-panishગઈ કાલે આ કેસમાં સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે સજાની જાહેરાત મંગળવારે થશે એમ જાહેર કર્યું હતું. ગુનેગારની પાશ્વર્ભૂમિ ધરાવતા ગવળીને પહેલી જ વાર કોઈ કેસમાં દોષી જાહેર કરવામાં આવતાં તેને જન્મટીપની સજા થશે કે ફાંસી એ વિશે લોકોમાં ઉત્સુકતા છે. ૨૦૦૮ના માર્ચ મહિનામાં કમલાકર જામસાંડેકરની તેના અસલ્ફામાં આવેલા ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોકા કોર્ટે ગવળીને ગયા શુક્રવારે દોષી જાહેર કર્યો હતો. અરુણ ગવળીની ૨૦૦૮ની ૨૧ મેએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં એ તળોજા જેલમાં બંધ છે.

 



મોકા = મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2012 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK