Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે

દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે

20 October, 2011 08:00 PM IST |

દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે

દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે


 



 


જોકે રાજ્ય સરકારે આ મામલામાં કેન્દ્રના ઊર્જાપ્રધાન સુશીલકુમાર શિંદે તથા રાજ્યકક્ષાના કોલસાપ્રધાન સાથે વાટાઘાટ કરી હોવા છતા લોડશેડિંગની ઘટનાનો ઇનકાર થઈ શકે એમ નથી, કારણ કે ૧૬ હજાર મેગાવૉટની ડિમાન્ડ સામે સપ્લાય ૧૧ હજાર મેગાવૉટ છે. સરકાર યેનકેન પ્રકારે ત્રણ હજાર મેગાવૉટ વીજપુરવઠો મેળવે તો પણ બે હજાર મેગાવૉટ વીજળીની ખેંચ પડશે. કેન્દ્રે માત્ર ૨૦૦ મેગાવૉટ વીજળી આપવાની તૈયારી બતાવી છે. પરિણામે હાલ તો મહાવિતરણ શહેરી વિસ્તારોમાં ત્રણથી છ કલાક તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧થી ૧૩ કલાક લોડશેડિંગ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2011 08:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK