Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ, આદિત્ય અને રાજ તેમની મિલકત જાહેર કરે : જનહિતની અરજી

ઉદ્ધવ, આદિત્ય અને રાજ તેમની મિલકત જાહેર કરે : જનહિતની અરજી

14 October, 2014 03:09 AM IST |

ઉદ્ધવ, આદિત્ય અને રાજ તેમની મિલકત જાહેર કરે : જનહિતની અરજી

ઉદ્ધવ, આદિત્ય અને રાજ તેમની મિલકત જાહેર કરે : જનહિતની અરજી


અરજદાર સાઈપ્રકાશ નીલ થાણેના એક દૈનિકના સંપાદક છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ, આદિત્ય અને રાજ ભલે ચૂંટણી નથી લડતા; પરંતુ તેઓ તેમની પાર્ટી વતી ઉમેદવારો ચૂંટણીમાં ઉતારે છે એથી તેમણે પણ તેમની સંપત્તિ જાહેર કરતું ઍફિડેવિટ રજૂ કરવું જોઈએ. આ જનહિતની અરજીની સુનાવણી ટૂંક સમયમાં થશે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે જનતાને માત્ર ઉમેદવારો જ નહીં, રાજકીય પક્ષોના નેતાઓ વિશે પણ માહિતી હોવી જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2014 03:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK