Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોદી સરકાર પહલગામ અટૅકના માસ્ટરમાઇન્ડનો પત્તો લગાવીને જ રહેશે એવી દેવેન્દ્ર ફડણવીસને ખાતરી

મોદી સરકાર પહલગામ અટૅકના માસ્ટરમાઇન્ડનો પત્તો લગાવીને જ રહેશે એવી દેવેન્દ્ર ફડણવીસને ખાતરી

Published : 24 April, 2025 09:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના નિર્દોષ નાગરિકોના હત્યાકાંડ પર કોઈ રાજનીતિ નહીં રમાય એવી સ્પષ્ટતા ફડણવીસે કરી હતી. આખો દેશ અત્યારે કાશ્મીરવાસીઓ સાથે છે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા દેશભરમાં સંભળાઈ રહ્યા છે ત્યારે લોકોને આશ્વસ્ત કરવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી છે કે મોદી સરકાર પહલગામ અટૅકના માસ્ટરમાઇન્ડનો પત્તો લગાવીને જ રહેશે.


ભારતના નિર્દોષ નાગરિકોના હત્યાકાંડ પર કોઈ રાજનીતિ નહીં રમાય એવી સ્પષ્ટતા ફડણવીસે કરી હતી. આખો દેશ અત્યારે કાશ્મીરવાસીઓ સાથે છે એવું પણ તેમણે ઉમેર્યું હતું.



આ ઉપરાંત મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર જ્યારે ઇન્ચાર્જ હતા ત્યારે આવો બનાવ નહોતો બન્યો, પરંતુ અત્યારે ભારતીયો પર થયેલા હુમલા બાબતે અમે કાશ્મીર સરકારના પડખે છીએ.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2025 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK