Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રમખાણ બાદ નાગપુરમાં તનાવભરી શાંતિ

રમખાણ બાદ નાગપુરમાં તનાવભરી શાંતિ

Published : 19 March, 2025 08:35 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગપુરમાં સોમવારે હિંસા ફાટી નીકળવાને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી

સોમવારે થયેલા રમખાણમાં બળીને ખાખ થયેલાં વાહનો.

સોમવારે થયેલા રમખાણમાં બળીને ખાખ થયેલાં વાહનો.


નાગપુરમાં સોમવારે હિંસા ફાટી નીકળવાને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. પોલીસની વ્યાપક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્તથી ગઈ કાલે સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી હતી. નાગપુરના કોતવાલી તહસીલ, લકડગંજ, નંદનવન, સદર, મહાલ સહિતના વિસ્તારમાં સોમવારે ટોળાએ ભારે પથ્થરમારો અને આગ લગાવી હતી. આથી પોલીસે આ વિસ્તારોમાં ભારે બંદોબસ્ત ગોઠવીને દંગલ કરનારા ૧૫૦થી વધુ લોકોને ઓળખી કાઢીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે નાગપુરના તમામ માર્ગમાં બૅરિકેડ્સ મૂકી દીધાં છે અને મોટા પ્રમાણમાં સશસ્ત્ર જવાન તહેનાત કરી દીધા હોવાથી ગઈ કાલે નાગપુરમાં ભરદિવસે સન્નાટો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરવામાં આવી હતી એટલે મોટા ભાગના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. દરેક રસ્તા પર માત્ર પોલીસ જ જોવા મળી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 March, 2025 08:35 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK