Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નમ્રમુનિ મહારાજસાહેબને સ્વાઇન ફ્લુ થયો, ડૉક્ટરની સલાહ મુજબ આઇસોલેશનમાં

નમ્રમુનિ મહારાજસાહેબને સ્વાઇન ફ્લુ થયો, ડૉક્ટરની સલાહ મુજબ આઇસોલેશનમાં

Published : 31 July, 2024 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી નમ્રમુનિ મહારાજસાહેબને છેલ્લા ૩ દિવસથી સખત શરદી-તાવ હોવાથી રિપોર્ટ કરાવતાં સ્વાઇન ફ્લુનું નિદાન થયું છે

નમ્રમુનિ મહારાજસાહેબ

નમ્રમુનિ મહારાજસાહેબ


પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબને  આઇસોલેટ કરવામાં આવ્યા છે.


મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબને છેલ્લા ૩ દિવસથી સખત શરદી-તાવ હોવાથી રિપોર્ટ કરાવતાં સ્વાઇન ફ્લુનું નિદાન થયું છે.



ડૉક્ટરની સલાહ મુજબ તેઓ આઇસોલેશનમાં છે.


પરમ ગુરુદેવના સ્વાસ્થ્યને અનુલક્ષીને દર્શનાર્થી ભાવિકોને દર્શનનો વિવેક રાખવાની વિનંતી પરમધામ સાધના સંકુલના પદાધિકારીઓ તરફથી કરવામાં આવી છે. ચાતુર્માસ લાભાર્થી જિગર શેઠ, ગુરુભક્તો મૂલરાજ છેડા, સમીર શેઠ તથા પરમધામ સાધના સંકુલની કમિટી તેમની સેવામાં ખડેપગે હાજર છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK