Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીમાં ભવ્ય રથયાત્રા

ડોમ્બિવલીમાં ભવ્ય રથયાત્રા

21 May, 2023 11:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા

તસવીર :  લલિત ગાલા

તસવીર :  લલિત ગાલા


શ્રી અચલગચ્છ જૈન સંઘ - ડોમ્બિવલી દ્વારા સંચાલિત ડોમ્બિવલીના પ્રથમ શિખરબદ્ધ શ્રી સુવિધિનાથ જિનાલયના રજત વર્ષ નિમિત્તે આયોજન કરાયેલા પંચાન્હિકા મહોત્સવ દરમ્યાન ગઈ કાલે પરમાત્માની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. સવારે ૮ વાગ્યે શરૂ કરવામાં આવેલી આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ, પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ધર્મપ્રભસાગરજી મ.સા, પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ઉદયરત્નસાગરજી મ.સા., પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ધર્મપરત્નસાગરજી મ.સા. તેમ જ અનેક સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK