Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશોત્સવના સાતમા દિવસે ગૌરીની ૨૯૨૨ મૂર્તિઓ અને ગણપતિની ૨૩,૪૭૩ મૂર્તિનું વિસર્જન થયું

ગણેશોત્સવના સાતમા દિવસે ગૌરીની ૨૯૨૨ મૂર્તિઓ અને ગણપતિની ૨૩,૪૭૩ મૂર્તિનું વિસર્જન થયું

Published : 03 September, 2025 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈગરાઓએ ભારે હૈયે તેમના પ્રિય બાપ્પાને ગૌરી સાથે વિદાય આપી હતી. સાતમા દિવસના વિસર્જનમાં કુલ ૨૬,૩૯૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગઈ કાલે વરલી કોલીવાડામાં અનોખી રીતે મૂર્તિનું વિસર્જન કરતો પરિવાર.  તસવીર : રાણે આશિષ

ગઈ કાલે વરલી કોલીવાડામાં અનોખી રીતે મૂર્તિનું વિસર્જન કરતો પરિવાર. તસવીર : રાણે આશિષ


ગણેશોત્સવમાં ગૌરી ગણપતિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અનેક લોકો ઉત્સાહથી ગૌરી અને તેમના પુત્ર ગણેશની પ્રતિમાનું સાથે સ્થાપન કરે છે. એનું વિસર્જન મોટા ભાગે સાતમા દિવસે કરવામાં આવે છે. મુંબઈગરાઓએ ભારે હૈયે તેમના પ્રિય બાપ્પાને ગૌરી સાથે વિદાય આપી હતી. સાતમા દિવસના વિસર્જનમાં કુલ ૨૬,૩૯૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ ગઈ કાલે રાતે ૯ વાગ્યા સુધીમાં સાર્વજનિક મંડળોની ૨૫૭ મૂર્તિ, ઘરે સ્થાપિત કર્યા હોય એવા ગણપતિની ૨૩,૨૧૬ મૂર્તિ અને ગૌરીની ૨૯૨૨ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2025 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK