Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો ચાલુ છે, તે જલદી પાછા ફરશે : ઉદ્ધવ ઠાકરે

એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો ચાલુ છે, તે જલદી પાછા ફરશે : ઉદ્ધવ ઠાકરે

22 June, 2022 10:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સાંજે તેમના પક્ષના બધા જ ​વિધાનસભ્યોની એક બેઠક બોલાવી હતી.

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે



શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સાંજે તેમના પક્ષના બધા જ ​વિધાનસભ્યોની એક બેઠક બોલાવી હતી. એમાં હાજર રહેલા ૨૭ વિધાનસભ્યોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો ચાલુ છે અને મને વિશ્વાસ છે કે તે બહુ જલદી પાછા ફરશે. આપણે આટલો વખત સુધી બીજેપી સાથે હતા. તેમની સાથે રહેવામાં કેટલો ત્રાસ થયો હતો એ આપણે જાણીએ છીએ. એથી એની સાથે જવામાં મજા નથી.’
મુંબઈમાં હાજર અને શિવસેનાને વફાદાર એવા આ ૨૭ વિધાનસભ્યોમાંથી પણ કોઈ ખડી ન પડે એ માટે તેમને બધાને પ્રેસ-કૉન્ફરન્સ બાદ વેસ્ટ-ઇન હોટેલમાં મોકલી અપાયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK