Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી

શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી

15 December, 2012 09:43 AM IST |

શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી

શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી



સલામતીનાં કારણોસર જ મહિલાઓ એવાં સ્થળોએ જવાનું ટાળતી હોય છે. એનાં મુખ્ય કારણોમાં સલામતી, છેડતી તેમ જ પુરુષોની હાજરી જેવાં કારણો જવાબદાર છે. મુંબઈગરાઓ સામાન્ય રીતે થિયેટર, દરિયાકિનારો, ઘરની નજીકમાં આવેલો બાગ તથા ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરે છે. આ સ્થળો પસંદ કરતી વખતે મહિલાઓ તેમ જ પુરુષો દ્વારા પણ તેમની તથા તેમના પરિવારની સલામતીનો પહેલો વિચાર કરવામાં આવે છે. મુંબઈ ભલે મેગા સિટી હોય, પરંતુ ઘરની નજીક આવેલા ટી-સ્ટૉલમાં પણ મહિલાઓ સલામતી ન હોવાને કારણે જવાનું ટાળે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2012 09:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK