ગોંડલમાં એકઠા થયેલા BJPના ક્ષત્રિય આગેવાનો સમક્ષ પરષોત્તમ રૂપાલાએ આમ કહીને કહ્યું કે મારાથી થયેલાં ઉચ્ચારણોથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે: જોકે ગુજરાતમાં રાજપૂત સમાજનો રોષ હજી પણ યથાવત્
પરષોત્તમ રૂપાલા
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ગઈ કાલે ગોંડલમાં વધુ એક વખત રાજપૂત સમાજની માફી માગતાં કહ્યું હતું કે આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું છું.



