Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પરમ વિશુદ્ધિજી મહાસતીજીનાં મુક્તાવલી મહાતપ, ૨૮૫ ઉપવાસનો પારણાં મહોત્સવ સંપન્ન થયો

પરમ વિશુદ્ધિજી મહાસતીજીનાં મુક્તાવલી મહાતપ, ૨૮૫ ઉપવાસનો પારણાં મહોત્સવ સંપન્ન થયો

Published : 30 August, 2023 08:55 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હજારો ભાવિકો આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને ધન્ય-ધન્ય બન્યા હતા

પરમ વિશુદ્ધિજી મહાસતીજીનાં ૨૮૫ ઉપવાસનો પારણાં મહોત્સવ સંપન્ન થયો

પરમ વિશુદ્ધિજી મહાસતીજીનાં ૨૮૫ ઉપવાસનો પારણાં મહોત્સવ સંપન્ન થયો


૨૮૫ ઉપવાસ સાથેના ‘મુક્તાવલી મહાતપ’ની ઉગ્ર સાધના કરીને સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધારનારા જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની મહાન તપસાધનાની પૂર્ણતા પર એમના પારણા અવસરે યોજાયેલો તપોત્સવ વિશ્વના લાખો ભાવિકોને વંદિત-અભિવંદિત કરી રહ્યો. ગિરનારમાં માત્ર ૨૨ વર્ષની ઉંમરનાં માત્ર ૧૮ વર્ષના સંયમ પર્યાયી, મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના તપની અનુમોદના કરવા માટે પૂજ્ય શ્રી કલ્પનાબાઈ મહાસતીજી, આદિની પાવન ઉપસ્થિતિ સાથે દેરાવાસી પંથના આચાર્ય ભગવંત શ્રી જયસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજાના સંતો તેમ જ વિવિધ ક્ષેત્રોથી પધારેલા ભાવિકોની સાથે દેશ-વિદેશના મળીને હજારો ભાવિકો આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને ધન્ય-ધન્ય બન્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2023 08:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK