Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજપૂત સમાજસાથે અડધી રાતે મુખ્ય પ્રધાને કરી બેઠક, પણ પરિણામ શૂન્ય

રાજપૂત સમાજસાથે અડધી રાતે મુખ્ય પ્રધાને કરી બેઠક, પણ પરિણામ શૂન્ય

17 April, 2024 09:06 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજનું આંદોલન પાર્ટ-ટૂ શરૂ કરવાની ચીમકી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


પરષોત્તમ રૂપાલા સામે ફેલાયેલા રાજપૂત સમાજના રોષને ઠારવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમ જ ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિની કોર કમિટીના સભ્યો સાથે સોમવારે અડધી રાતે થયેલી બેઠકમાં હાલ કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ આ બેઠક બાદ સંકલન સમિતિના સભ્યોએ જો પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજનું આંદોલન પાર્ટ-ટૂ શરૂ થશે અને BJPની સભાઓમાં શાંત વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 09:06 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK