Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhupendra Patel

લેખ

 ચંડોળા તળાવમાં ગેરકાયદે મકાનો અને ઝૂંપડાં તોડી પડાયાં હતાં.

અતિક્રમણ સામે અમદાવાદમાં પહેલી વાર ઐતિહાસિક કાર્યવાહી

ચંડોળા તળાવમાંથી ૧૫૦થી વધુ બંગલાદેશીઓ મળી આવ્યા અને ૨૫૦ જેટલા શકમંદની ચાલી રહી છે પૂછપરછ

30 April, 2025 10:14 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ડોં ખંડેલવાલે પોતાની કુશળતા અને જ્ઞાનનો સિક્કો જમાવ્યો છે

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

તેમના નેતૃત્વમાં શેલ્બી હોસ્પિટલનું સ્પાઈન સર્જરી વિભાગ ભારતમાં શ્રેષ્ઠ કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. અહીં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મિનિમલી ઇન્વેસિવ ટેક્નોલોજી અને વ્યક્તિગત કાળજી માટે -Spine Navigator- કાર્યક્રમ કાર્યરત છે.

26 April, 2025 07:59 IST | Surat | Bespoke Stories Studio
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરતના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત પરત ફર્યા ત્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી માટેનો માર્ગ સરળ ન હતો. ઓપન સર્જરી જ એક જાણીતી રીત હતી અને લોકો તથા ડોકટરો માટે પણ મિનિમલી ઇન્વેસિવ, પેઇનલેસ અને સ્કારલેસ પદ્ધતિઓ પ્રમાણમાં અજાણી હતી. તેમ છતાં, તેમણે શેલ્બી હોસ્પિટલમાં પોતાની રીતે શરૂઆત.

26 April, 2025 06:17 IST | Surat | Bespoke Stories Studio
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારજનોને ભૂપેન્દ્ર પટેલે સાંત્વન આપ્યું હતું.

ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના શૈલેશ કળથિયાના નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

ભૂપેન્દ્ર પટેલે ભાવનગર જઈને મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને સાંત્વન આપ્યું : કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ સહિત ગુજરાતના પ્રધાનોએ સુરતમાં શૈલેશ કળથિયાને શ્રદ્ધાંજલિ આપી

25 April, 2025 10:37 IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

ફોટા

વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ થયું તેની તસવીરી ઝલક

હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટનું વર્ચ્યુલ ફ્લેગ ઑફ

નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે `મેઈડ-ઇન-ઇન્ડિયા` હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

20 March, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મંગળવારે સવારે શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી, જ્યાં કાપડનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

36 કલાક પછી સૂરતના ટૅક્સટાઈલ માર્કેટની આગ કાબૂમાં, 500 કરોડ કરતાં વધુનું નુકસાન

ગુજરાતના સુરતના કાપડ બજારમાં ભીષણ આગ લાગી હતી. સુરતના રિંગ રોડ પર સ્થિત શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને રૂ. 500 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. મંગળવારે રાત્રે બજારમાં આગ લાગી હતી પરંતુ બુધવારે સવારે સેટ વાગ્યે ફરી આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. લગભગ 30 કલાકની મહેનત બાદ ડઝનબંધ ફાયર એન્જિન અને કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

01 March, 2025 07:25 IST | Surat | Gujarati Mid-day Correspondent
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા, ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યું.

ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પ્રયાગરાજ કુંભ મેળામાં, કર્યું સંગમમાં સ્નાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.

08 February, 2025 11:26 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર, નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર

ગુજરાત: ગૃહ પ્રધાન અમિત શાહ વડનગરમાં કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે. વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

15 January, 2025 04:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

રતનસિંહજી મહિડા મેમોરિયલ ઇવેન્ટ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ` એવોર્ડ સમારોહમાં હાજરી આપી. 12 એપ્રિલ, 2025 ના રોજ શ્રી રતનસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ - "ધ લાયન ઓફ નર્મદા" શીર્ષક માટે આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમાજમાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે અને નર્મદા ક્ષેત્રના આદરણીય નેતા રતનસિંહજી મહિડાના વારસાનું સન્માન કરે છે.

14 April, 2025 07:04 IST | Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 08 એપ્રિલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માનું પૂજન કર્યું હતું.

08 April, 2025 06:12 IST | Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ `માધવપુર મેળા 2025માં આપી હાજરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ `માધવપુર મેળા 2025માં આપી હાજરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે `માધવપુર મેળા 2025`માં હાજરી આપી, એક ભારત, શ્રેષ્ઠ ભારત` કાર્યક્રમની ઉજવણી કરી.

05 April, 2025 06:54 IST | Ahmedabad
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23 માર્ચે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

25 March, 2025 12:38 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK