Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજકીય માળખા દ્વારા જ ભ્રષ્ટાચાર સામે લડી શકાય : રાહુલ

રાજકીય માળખા દ્વારા જ ભ્રષ્ટાચાર સામે લડી શકાય : રાહુલ

05 October, 2011 07:45 PM IST |

રાજકીય માળખા દ્વારા જ ભ્રષ્ટાચાર સામે લડી શકાય : રાહુલ

રાજકીય માળખા દ્વારા જ ભ્રષ્ટાચાર સામે લડી શકાય : રાહુલ






રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતે યુવા કૉન્ગ્રેસની બેઠકમાં આ બયાન કર્યું હતું. અણ્ણા હઝારેએ ૧૩ ઑક્ટોબરે હરિયાણાના હિસાર લોકસભા મતવિસ્તારમાં યોજાનારી પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવાની ધમકી આપી એ જ દિવસે કૉન્ગ્રેસ મહાસચિવનું આ બયાન આવ્યું હતું. જોકે તેમણે તેમના વકતવ્યમાં કોઈનું પણ નામ લીધું નહોતું.


કૉન્ગ્રેસ માટે રાહુલ ગાંધી ભાવિ નેતા : પ્રણવ


કેન્દ્રીય નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ગઈ કાલે કહ્યું હતું કે અમે હંમેશાં નવા નેતૃત્વની તરફેણ કરીએ છીએ અને રાહુલ ગાંધી અમારા ભાવિ નેતા છે. બીજેપી પણ નવા ચહેરાની શોધમાં છે ત્યારે તેમણે કહ્યું હતું કે બીજેપી શું કરી રહી છે એ તેમની આંતરિક બાબત છે. Whatsapp-channel Whatsapp-channel

05 October, 2011 07:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK