Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > J&K: બડગામમાં વાયુસેનાનું Mi-17 વિમાન ક્રેશ, 2 પાયલટ શહીદ

J&K: બડગામમાં વાયુસેનાનું Mi-17 વિમાન ક્રેશ, 2 પાયલટ શહીદ

27 February, 2019 02:38 PM IST |

J&K: બડગામમાં વાયુસેનાનું Mi-17 વિમાન ક્રેશ, 2 પાયલટ શહીદ

બડગામમાં વાયુસેનાનું વિમાન ક્રેશ

બડગામમાં વાયુસેનાનું વિમાન ક્રેશ


જમ્મુ-કાશ્મીનરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં ભારતીય વાયુસેનાનું MIG ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું. આ એરફોર્સનું Mi-17 ટ્રાન્સપોર્ટ ચોપર છે. વિમાન ક્રેશ થઈને ખેતરમાં જઈને પડ્યું અને તેમાં આગ લાગી ગઈ. દુર્ઘટનાનું કારણ હાલ જાણી શકાયું નથી. આ પ્લેન ક્રેશમાં બંને પાયલટ શહીદ થઈ ગયા છે.



પ્લેન ક્રેશમાં 2 પાયલટ શહીદ થઈ ગયા.


આ ફાઇટલ પ્લેને શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. આ વિમાન ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 20 દિવસમાં ભારતના 5 વિમાન ક્રેશ થયાં છે. બડગામ પહેલાં રાજસ્થાનના પોખરણમાં MIG-27 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. તે સમયે આ વિમાન પ્રશિક્ષણ ઉડાન પર હતું અને જૈસલમેરથી ઉડ્યું હતું. જો કે તે દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2019 02:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK