Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીએસ ધનોઆ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થશે: બિપિન રાવત બન્યા COSકમિટીના પ્રમુખ

બીએસ ધનોઆ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થશે: બિપિન રાવત બન્યા COSકમિટીના પ્રમુખ

28 September, 2019 11:14 AM IST | નવી દિલ્હી

બીએસ ધનોઆ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થશે: બિપિન રાવત બન્યા COSકમિટીના પ્રમુખ

બિપિન રાવત બિપિન રાવત બન્યા ચીફ ઑફ સ્ટાફ કમિટીના પ્રમુખ

બિપિન રાવત બિપિન રાવત બન્યા ચીફ ઑફ સ્ટાફ કમિટીના પ્રમુખ


નવી દિલ્હી : (જી.એન.એસ.) વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ ચીફ ઑફ સ્ટાફ કમિટીની કમાન સેનાપ્રમુખ બિપિન રાવતને સોંપી હતી. બીએસ ધનોઆ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. આ સાથે ચીફ ઑફ સ્ટાફ કમિટીનું પદ ખાલી થવાનું હતું

જેથી બિપિન રાવતને આ જવાબદારી સોંપવામાં આવી છે. ઍર માર્શલની હાજરીમાં બીએસ ધનોઆએ જનરલ બિપિન રાવતને ચીફ ઑફ કમિટીની બેટન સોંપી હતી. કમિટી સેના સાથે જોડાયેલા તમામ નિર્ણય લે છે.
જેના ત્રણેય સેનાના સૌથી વરિષ્ઠ અધિકારી ગણવામાં આવે છે. બીએસ ધનોઆ નિવૃતત્ત થયા બાદ વાયુસેનાની કમાન આરકેએસ ભદૌરિયાને સોંપવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે આ કમિટી ત્રણેય સેના વચ્ચે તાલમેલનું કામ કરે છે અને દેશમાં સુરક્ષા રણનીતિ બનાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 11:14 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK