જો મનને કાબૂમાં રાખતાં શીખી ગયા તો એના જેવું શ્રેષ્ઠ ચાકર કોઈ નથી અને ધારો કે એના પરથી કાબૂ હટાવી દીધો તો મન જેવો શૈતાન બીજું કોઈ નથી.
ધર્મ લાભ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
ADVERTISEMENT
મનને સફળતા ટૂંકા રસ્તે જ જોઈએ છે અને એ ટૂંકો રસ્તો જો આઉટલાઇનનો હોય તો એનો પણ એને કોઈ વાંધો નથી. આવા પળે-પળે રંગ બદલતા સફળતાપ્રેમી મનને જો તમે તમારા જીવનનું ચાલકબળ બનાવ્યું તો જીવનના મૂલ્યવાન કહી શકાય એવા શાંતિ-પ્રસન્નતા, આનંદ-નિર્ભયતાના અનુભવોથી તમે વંચિત રહી જ જવાના.