ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

પ્રતીકાત્મક તસવીર

ઑફિસ કે શૉપમાંથી નકારાત્મકતા કેવી રીતે દૂર કરવી?

બે વીકથી આપણે ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર કરવાના રસ્તાઓ વિશે વાત કરીએ છીએ. જોકે માત્ર ઘરની જ નહીં, વ્યક્તિમાં નકારાત્મકતા તેની કામ કરવાની જગ્યાએથી પણ આવતી હોય છે એટલે ઘર ઉપરાંત ઑફિસ કે શૉપમાંથી પણ નેગેટિવિટી દૂર કરવાનું કામ કરવું જોઈએ.

04 June, 2023 11:22 IST | Mumbai | Acharya Devvrat Jani
ફાઈલ તસવીર

જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય, કેવું રહેશે તમારું આ અઠવાડિયું?

કામના સ્થળે પોતાની સ્થિતિને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને વિવાદોથી દૂર રહો. વરિષ્ઠ નાગરિકો અને જેઓ લાંબી બીમારીથી પીડાય છે એમણે સ્વાસ્થ્યની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

04 June, 2023 07:30 IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર

આ રાશિના જાતકોને ફળદાયી નીવડશે જૂન મહિનો, બિઝનેસ લેશે નવો વળાંક

આ મહિને ઘણા લોકોના સપનાઓને નવી પાંખો મળશે તો ઘણા લોકોએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખાસ છે

01 June, 2023 07:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પાંચ પ્રકારના મંડપનું સાયુજ્ય એટલે જીવન

જીવન એક શોધ છે, એક ખોજ છે. શાંતિની, શક્તિની, ભક્તિની શોધ ચાલુ જ રહેવી જોઈએ. યાદ રહે, જે શોધક હશે તેને જ એ મળશે. ‘જિન ખોજો, તીન પાઈઆ.’ જે મરજીવો છે તેને જ મોતી મળે. જે ડરીને કિનારે બેસી રહે તેને કશું હાથ લાગતું નથી.

01 June, 2023 04:51 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જ્યાં સુધી અભાવ છે ત્યાં સુધી જીવન અપૂર્ણ

માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ જીવન માટે બહુ જરૂરી છે. રસ હોય તો જ માણસ ટકી શકે.

31 May, 2023 05:53 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

જે મજબૂરી એ જ વાત બની લાભદાયી

પાકિસ્તાનનો સાથ લીધા વિના આતંકવાદી મૂળિયાંને જેર કરવાં શક્ય નથી એ અમેરિકા પણ જાણતું હતું અને આજે પણ જાણે છે

30 May, 2023 05:11 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ધર્મના નામે છૂટા પડ્યા પછી તેઓ સુખી કે દુખી?

લશ્કર-એ-તય્યબ્બા અને બીજી આતંકવાદી સંસ્થાઓનો એક પગ પાકિસ્તાનમાં જ હોય છે અને પાકિસ્તાન એને રાજકીય ઓથ વચ્ચે સાચવે છે.

29 May, 2023 05:59 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાના વધુ થોડા સરળ ઇલાજો

નકારાત્મકતાને કારણે માણસ પોતાનું તો અહિત કરે જ છે, સાથોસાથ એ સૌનું પણ અહિત કરી બેસે છે જે તેની કરીઅર કે ફૅમિલી લાઇફમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય

28 May, 2023 11:43 IST | Mumbai | Acharya Devvrat Jani

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK