Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


એકાદશી માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

Utpanna Ekadashi: આ વર્ષે ક્યારે છે ઉત્પન્ના એકાદશી? જાણો શુભ મૂહુર્ત અને મહત્વ

Utpanna Ekadashi 2023: ઉત્પન્ના એકાદશીના દિવસે વ્રત કરીને વિધિ-વિધાનથી પૂજા કરવાથી જગતના પાલનહારની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે ધનના દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

04 December, 2023 09:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શંકર ભગવાનની ફાઇલ તસવીર

Kaal Bhairav Jayanti: શિવના ઉગ્ર રૂપની પૂજાનું મુહૂર્ત, આમ કરો નકારાત્મકતાને દૂર

Kaal Bhairav Jayanti 2023: હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 4 ડિસેમ્બર, સોમવારના રોજ રાત્રે 09:59 વાગ્યાથી શરૂ થઈ રહી છે.

04 December, 2023 08:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાપ્તાહિક રાશિફળ માટેની પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સૅજિટેરિયસ જાતકો પ્રેમાળ, વફાદાર અને રમૂજી સ્વભાવના હોય છે. તેમને કોઈ ખૂંટે બંધાઈ રહેવું ગમતું નથી અને આ જ કારણ છે કે તેઓ કોઈ શિસ્તબદ્ધ વ્યક્તિ સાથે પરણી ગયા હોય તો તેમના લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓ આવતી હોય છે.

03 December, 2023 07:17 IST | Mumbai | Aparna Bose
રામાયણ

પાપ-પુણ્યને સમજવાની આપણી દૃષ્ટિ જ શુદ્ધ અને વિવેકી નથી

તિરસ્કૃત થઈ જવાની હવાનું દબાણ ભારતમાં એટલું પ્રબળ છે કે લોકોએ અને એમાંય મોટા ભાગે સ્ત્રીઓએ સતત રહસ્યપૂર્ણ જીવન જીવવું પડતું હોય છે. પોતે પકડાઈ ન જાય અથવા પોતાના ઉપર કોઈ આંગળી ન ચીંધે એ માટે સતત ભયમાં જીવન જીવવું પડતું હોય છે.

27 November, 2023 02:11 IST | Mumbai | Swami Satchidananda
સાપ્તાહિક રાશિફળ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

તમે જેમાં પ્રગતિ કરવા ઇચ્છો છો એવી જ બાબતો પર લક્ષ આપવું અને આવશ્યક મહેનત કરવી.

26 November, 2023 07:27 IST | Mumbai | Aparna Bose
મિડ-ડે લોગો

પોતાનાથી વધુ જ્ઞાની પાસે મોકલે એ સર્વોત્તમ જ્ઞાની

અનુભવ વિનાનું કોરું જ્ઞાન માખણ વિનાના પાણી જેવું છે

21 November, 2023 03:19 IST | Mumbai | Swami Satchidananda
શાસ્ત્ર અને અનુભવ એમ દ્વિમુખી જ્ઞાન અગત્યનું છે (પ્રતીકાત્મક તસવીર)

શાસ્ત્ર અને અનુભવ એમ દ્વિમુખી જ્ઞાન અગત્યનું છે

એક રીતે જોઈએ તો આધ્યાત્મના જ્ઞાનનો દુરુપયોગ થયો કહેવાય. આવા વાડાબંધી અને વ્યક્તિબંધી લોકોથી બચવું જોઈએ. લોકોને બચાવવા જોઈએ. આ અનિષ્ટ માર્ગ છે. હવે સ્વભાવિકપણે મનમાં પ્રશ્ન જન્મે કે સાચો માર્ગ કયો? 

20 November, 2023 07:19 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સામેથી આવેલી તકોને છોડી દેવી નહીં, પછી ભલે એ તક નાની હોય. પોતાના પ્રોફેશનલ નેટવર્કને વિસ્તારવાનો પ્રયાસ કરવો.

19 November, 2023 07:04 IST | Mumbai | Aparna Bose

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK