જીવન એક શોધ છે, એક ખોજ છે. શાંતિની, શક્તિની, ભક્તિની શોધ ચાલુ જ રહેવી જોઈએ. યાદ રહે, જે શોધક હશે તેને જ એ મળશે. ‘જિન ખોજો, તીન પાઈઆ.’ જે મરજીવો છે તેને જ મોતી મળે. જે ડરીને કિનારે બેસી રહે તેને કશું હાથ લાગતું નથી.
01 June, 2023 04:51 IST | Mumbai | Morari Bapu